Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

થાનગઢમાં સારવારના અભાવે યુવાનનું મોત :ડોક્ટર હાજર નહિ હોવાથી મૃત્યુ થયાનો પરિવારજનોનો આરોપ:લાશ સ્વીકારવા ઇન્કાર:પોલીસ દોડી

 

સુરેન્દ્રનગર:થાનગઢ ખાતે આવેલ  સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યુવાનને યોગ્ય સારવાર મળતા મોત નિપજ્યુ હોવાનો યુવકના પરિવારજનો આક્ષેપ કર્યો હતો ડોકટર  હાજર હોવાથી સમયસર સારવાર નહિ મળતા યુવકનું મોત થયાનું જણાવી રહ્યાં છે યુવકને ઝાડા થતા સારવાર માટે થાનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયો હતો પ્રાથમિક સારવાર થતાં થયુ મોત થયાનો આરોપ લગાવાયો છે પરિવારજનોના હોબાળા બાદ પોલીસ  ધટનાસ્થળે પહોંચી છે બીજીતરફ જયા સુધી ફરિયાદ દાખલ થાય  ત્યાં સુધી લાશ સ્વિકારવા નો પરિવાર જનો ઈનકાર કર્યો છે અને :જવાબદાર લોકો સામે ફરિયાદ કરવા :-પરિવાર જનો માંગ કરી છે

(11:31 pm IST)