Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગીર સોમનાથના ભાલકા પંથકની યુવતીનું રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી મોત

એક્સિજકોટમાં હાલ સ્વાઈન ફ્લૂના સાત દર્દી દાખલ :ખાસ વોર્ડ રાખયો છે

 

ગીરસોમનાથના ભાલકા પંથકની યુવતીનું સ્વાઈન ફ્લૂના કારણથી મોત થયું છે. યુવતી સારવાર માટે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી. દરમિયાન તેનું મોત થયું છે.   

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂની અસર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં  હાલ સ્વાઈન ફ્લૂના 7 દર્દી દાખલ છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ત્યારે ગીર સોમનાથના ભાલકા પંથકની યુવતીનું મોત નિપજ્યું છે.

(11:20 pm IST)