Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ સ્‍વામીનારાયણ મંદિરે દેવાયત ખવડનું સન્‍માન કરતા જીજ્ઞેશદાદા

જુનાગઢ : ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત શ્રીસ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે કોઠારી રાધા રમણ સ્‍વામી દ્વારા જીજ્ઞેશ દાદા (રાધે રાધે)ના વ્‍યાસાસને શ્રાવણ માસ આખો મહિનો શ્રીમદ ભાગવત માસ પારાયણ યોજાઇ છે. જેમાં સુપ્રસિધ્‍ધ યુવા લોકસાહિત્‍યકાર દેવાયતભાઇ ખવડ ઉપસ્‍થિત રહયા હતા. ત્‍યારે તેમનું રાધે રાધેથી લખાયેલા ઉપવષા ઓઢાડી જીજ્ઞેશદાદાએ સન્‍માન કર્યુ હતુ. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

 

(1:30 pm IST)