Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલના રાજવી પરિવારને કોરોના મહારાજા જ્યોતીન્દ્રસિંહજી જાડેજા-મહારાજા સાહેબ અને મહારાણીકુમુદકુમારીબા જાડેજા-મહારાણી સાહેબ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગોંડલ , રાજકોટ જિલ્લાના ગોંડલના રાજવી પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

    ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહજી જાડેજા-મહારાજા સાહેબ અને મહારાણીકુમુદકુમારીબા જાડેજા-મહારાણી સાહેબ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  ગોંડલના હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.

      આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ કોરોન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે.

(10:45 am IST)