Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગર ખાતે અગ્રસચિવ શ્રી જયંતિ રવિએ કોવિડ-૧૯ની સ્થિતિ વિષે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી

જામનગર :::આજરોજ જામનગર ખાતે અગ્રસચિવ શ્રી જયંતિ રવિએ કોવિડ-૧૯ની સ્થિતિ વિષે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. અને કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો મેળવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર, પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.

(1:54 pm IST)