Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ એક દર્દીનું મોત :નવા 298 પોઝિટિવ કેસ : વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ એક દર્દીનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 298 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,59,488 સેમ્પલ લેવાયા

(6:43 pm IST)