Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ટંકારાના હડમતીયા ગામની ડેરીમાં નિલેશભાઈ ફળદુનો આપઘાત

 

મોરબી યોગી એપાર્ટમેન્ટમાં રહેતા નીલેશભાઈ કાન્તીભાઈ ફળદુ (..૪૦) નામના આધેડ ગઈકાલે હડમતીયા ગામની સીમમાં ચાર ટેકરી પાસે બંસી ડેરીફાર્મમાં કોઈ કારણોસર આપઘાત કર્યો છે પોલીસે બનાવની નોંધ કરી ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ ચલાવી છે

(9:27 am IST)