Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ગિરનાર સ્થિત શ્રી અંબાજી માતાજીના પ્રથમ નોરતાના દર્શન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢ ગિરનાર સ્થિત શ્રી અંબાજી માતાજી મંદિરે પ્રથમ નોરતાના માતાજીના દર્શન તસ્વીરના નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(2:55 pm IST)