Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સોમનાથ ત્રિવેણી સંગમે સોમવતી અમાસ પુજન

પ્રભાસ પાટણ : સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આજે સોમવતી અમાસમાં લોકોએ ધાર્મિક વિધિઓ કરેલ અને પીપળે પાણી રેડેલ. તેમજ ચૈત્ર માસની શરૂઆત થશે અને ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે અને લોકો પોતાનાં પિતૃના મોક્ષાર્થે વિવિધ ધાર્મિક વિધિમાં કરવામાં આવશે. ત્રિવેણી ઘાટ ઉપર લોકો ધાર્મિક વિધિઓ કરતા નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(10:33 am IST)