Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કુવાડવા વાંકાનેર વચ્ચે પીપરડી ગામે બોઇલર-ભઠી ફાટતાં પંદર-વીસ લોકો ફસાયા

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રાજકોટ થી 19 કિલોમીટર કુવાડવા આવે છે. કુવાડવાથી વાંકાનેર જતા રસ્તામાં પીપરડી ગામે બોઇલર ભઠ્ઠી ફાટતાં ૧૫થી ૨૦ લોકો ફસાઇ ગયાનું પ્રાથમિક જાણવા મળે છે. ૪થી ૫ ઇજાગ્રસ્તો બહાર નીકલ્યાનું પણ કહેવાય છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે.

(10:06 pm IST)