Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીને શ્રધ્ધાંજલી અર્પતા વિજયભાઈ રૂપાણી

અમરેલીઃ ભાજપના અગ્રણી અને પૂર્વ રાજ્યમંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેનનું અવસાન થતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે અમરેલી ખાતે શ્રી દિલીપભાઈ સંઘાણીના નિવાસ સ્થાને તેઓને સાંત્વના પાઠવવા આવ્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીએ દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તેમજ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:56 am IST)