Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સોમનાથ મંદિરના ટ્રસ્ટીના જન્મદિને પૂજા

 પ્રભાસપાટણ : શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સોમનાથ મંદિર નિર્માણના પ્રસંગ સાક્ષી પ્રો.જે.ડી.પરમારના ૭૮માં જન્મદિેન નિમિતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પરિવારજનો સાથે મહાપુજા કરવામાં આવેલ. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિભેટ થી તેઓનું સન્માન કરવામાં આવેલ. ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ આ પૂજામાં જોડાયા (તસ્વીર : દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)

(11:49 am IST)