Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કાલાવડમાં વકિલ મંડળની રેલી

 કાલાવડ : વકિલ મંડળ દ્વારા સમગ્ર દેશના બાર એશોસિએશન દ્વારા જે ઠરાવ કરવામાં આવેલ છે. તે ઠરાવ કાલાવડના બાર એશોસિએશનના પ્રમુખ પી.ડી.જાડેજાની આગેવાનીમાં રેલી સ્વરૂપે નીકળીને ઠરાવ અર્પણ કરાયો હતો તે તસ્વીર.(૪૫.૩)

(11:26 am IST)