Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સોમનાથ દાદાને રોશનીનો શણગાર

મહાશિવરાત્રીએ બાર જયોર્તિલીંગમાં સામેલ સોમનાથ દાદાના દરબારને વિશેષ રોશનીથી શણગારવામાં આવેલ. મહાશિવરાત્રીએ અહીં ખુબ જ મોટી સંખ્યામાં ભાવીકો દેશભરમાંથી દાદાના દર્શન કરવા ઉમટી પડે છે. આ તકે યાત્રીકોની સુવિધા માટે પણ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથો સાથ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

(11:50 am IST)