Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિરનગરમાં તળાવ ઉંડા કરાયા

વિરનગર : વિરનગર ગામમાં તળાવ ઊંડા કરવા નું ખેડૂતોને સ્વખર્ચે સુજલામ સુફલામ ની કામગીરી શરૂ  કરી છે. પુષ્કળ પાણી સમાય તે માટે ખેડૂતો ઊંડા તળાવ કરી રહ્યા છે ખેડુતો દ્વારા પોતાના ખેતરમાં માટી નાખવામાં આવી રહી છે.(તસ્વીર : કરશન બામટા)

(11:59 am IST)