Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ખારા ઘોડામા નવનિર્મિત ઉમિયા મંદિરે ફોટો સ્થાપના

વઢવાણ :       ખારાદ્યોડા માં નવનિર્મિત ઉમિયામાતાઙ્ગ મંદિર ફોટો સ્થાપના મહોત્સવ ઉજવાયો જેમાં શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા તથા નવનિર્મિત ઉમિયા મંદિર માં શાસ્ત્રોકત વિધિ થી ઉમિયામાતા ના ફોટા નું સ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઊંઝા ઉમિયા મન્દિર ટ્રસ્ટી ગણ, ઉમા સંકુલ માલવણ, ઝાલાવાડ અને વઢીયાર પાટીદાર અગ્રણીઓ અને ગ્રામજનોઙ્ગ સહિત મોટી સંખ્યા માં પાટીદાર સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ફોટો સ્થાપન શોભાયાત્રા નિકળી તે તસ્વીર.

(12:19 pm IST)