Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

દ્વારકા,ગોપીનાથ,વેરાવળ સહિતની જગ્યાએ દીવાદાંડીને વિકસાવાશેઃ મનસુખભાઇ માંડવીયા

રાજકોટ તા.૧૨: કેન્દ્રીય રાજય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ દ્વારકા,ગોપીનાથ, વેરાવળ સહિતના વિસ્તારોમાં દીવાદાંડી વિકસાવાશે તેમ જણાવ્યુ હતુ.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વધુમાં જણાવ્યુ કે, અલંગ શિપીંડ યાર્ડને વિશ્વકક્ષાનું ઇકો ફેન્ડલી બનાવાશે

અલંગના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકારે રૂ.૨૧૫ કરોડ ફાળવ્યા છે.

(3:52 pm IST)