Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મોરબીમાં પરપ્રાંતિયોની મુલાકાત

મોરબી  અમદાવાદ - સાબરકાંઠા વગેરે વિસ્તારોમાં થોડા દિવસો પહેલા પરપ્રાંતિય વ્યકિતઓ ઉપર હુમલા તથા કનડગતના કારણે મોરબી જિલ્લામાં રહેતા બીજા રાજયોના શ્રમિકો તથા લોકો કોઇના ડર કે કનડગતથી હિજરત કરતા નથી ને? તે માટે મોરબી રેલ્વેસ્ટેશને જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયા તથા જિલ્લા પોલીસ વડાશ્રી કરણરાજ વાઘેલાએ પરપ્રાંતિય પેસેન્જરોની મુલાકાત લઇ જવાના કારણોની પૃચ્છા કરી સ્થાનિક લોકોના ડર કે કનડગતથી જતા નથી ને? તે અંગેની જાણકારી મેળવી હતી તે તસ્વીર.(૨૩.૨)

(12:07 pm IST)