Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જામનગરમાં કોરોનાના વધુ 36 પોઝિટિવ કેસ : કુલ કેસનો આંક 987 થયો : 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગરમાં કોરોના એ કહેર યથાવત છે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં વધુ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 987 થઇ છે આજે વધુ 20 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(7:56 pm IST)