Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગીર ની સિંગોડા નદી ના નયન રમ્ય તટ ઉપર બિરાજમાન રુદરેશ્વર દાદા ના પાંડવો દ્વારા સ્થાપિત મંદિર ના પટાંગણ માં મહંત ઇન્દ્ર ભારતી બાપુ પાવન શ્રાવણ મહિનાના પૂજા પૂર્વે પવિત્ર નદી માં સ્નાન સાથે પ્રકૃતિ નો ભરપુર આનંદ માણી રહેલા બાપુ સાથે સેવક સમુદાય

જુનાગઢ ::::જૂનાગઢ રૂદરેસ્વર જાગીર ભારતી આશ્રમ ધાટવડ મુકામે આશ્રમ ની બાજુ માં ખળ ખળ વહેતી ગાંડી ગીર ની સિંગોડા નદી ના નયન રમ્ય તટ ઉપર બિરાજમાન રુદરેશ્વર દાદા ના પાંડવો દ્વારા સ્થાપિત મંદિર ના પટાંગણ માં મહંત ઇન્દ્ર ભારતી બાપુ પાવન શ્રાવણ મહિનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે દાદા ની પૂજા પૂર્વે પવિત્ર નદી માં સ્નાન સાથે પ્રકૃતિ નો ભરપુર આનંદ માણી રહેલા બાપુ સાથે સેવક સમુદાય અને જાણીતા કલાકારો માં માયા ભાઈ આહીર , શૈલેષ મારાજ વગેરે પૂજા ના ઉપ વસ્ત્રોમાં ખુશ ખુશાલ મુદ્રા માં નજરે પડે છે

(10:28 am IST)