Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી : વધુ 44 કેસ પોઝીટીવ : કુલ કેસનો આંક 951 થયો

આજે 40 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 44કેસ પોઝિટિવ નોંધાતા કુલ કેસની સંખ્યા 951 થઇ છે આજે બપોરે 3 વાગયા સુધીમાં નવા 44 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 40દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(6:34 pm IST)