Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત:વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા

વેરાવળના એક પુરુષ અને એક મહિલા, ગીર ગઢડાના સનવાવના પુરુષ અને કોડીનાર એકતા ચોકના આધેડને કોરોના વળગ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે સાંજે વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં 21.વર્ષ પુરુષ વેરાવળ 60.ફૂટ રોડ રાજ ડેરી હરસિંધી એપાર્ટમેન્ટ. 36 વર્ષ મહિલા રૉયલ પ્લાઝા એપાર્ટમેન્ટ ધનશાયમ પ્લોટ વેરાવળ, 46.વર્ષ પુરુષ સનવાવ( તાલુકો ગિરગઢડા અને 51.વર્ષ પુરુષ એકતા ચોક કોડીનાર જાનિવાવ રોડ9 ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 

(9:06 pm IST)