Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આમરણાંત ઉપવાસને નાટક કહેતા હો તો રામમંદિર માટે સોમનાથથી રથયાત્રાનું નાટક ગણવુ જોઇએઃ હાર્દિક પટેલ

પાટીદાર શહીદ યાત્રાની સાથે રાજકોટ જિલ્લાના પડધરા તાલુકાના ૧૫ ગામોમા ફયા હતા ગામડે ગામડે મોટી સંખ્યામાં લોકો જોડાયા. મહિલાઓની ઉપસ્થિત લડાઇને વધુ મજબૂત બનાવે છે. આમરણાંત ઉપવાસ અકે નાટક છે એવું આપનું માનવું છે, તેવી જ રીતે ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦માં અડવાણીના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઇ મોદી સાથે રામ મંદિર માટે સોમનાથથી રથયાત્રાનું નાટક ગણવું જોઇએ. તેમ હાર્દિક પટેલ જણાવ્યું હતું.

(12:48 pm IST)