Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

લંડન (યુકે) માં હેમંત ચૌહાણની સંતવાણીના કાર્યક્રમમાં પૂ. જેન્તીરામબાપા અને સંતોની હાજરી

લંડન (યુકે) સનાતન ધર્મ ભુષણ પૂ. રાજરાજેશ્વર ગુરૂજી ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર હેરો (યુકે) દ્વારા આયોજીત ભજન-સંધ્યાના કાર્યક્રમ સંતવાણી પિરસતા ભજનિક હેમંત ચૌહાણ તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂ. રાજરાજેશ્વરગુરૂજી ધુનડાના પૂ. જેન્તીરામબાપા, નિખીલજી પરમાર, નેહાદીદી સારસ્વત દિપકભાઇ જોષી, હરિદાનજી ગઢવી સહિત સંતો-મહંતો મહાનુભાવોની ઉપસ્થિતીમાં શ્રોતાઓને સંતવાણીમાં હેમંત ચૌહાણે તરબોળ કર્યા હતા જે તસ્વીરી ઝલકમાં નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : વિનુ જોષી, અકિલા બ્યુરો જૂનાગઢ)

(11:45 am IST)