Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં થેલેસેમિયા જેવી ભયંકર બિમારી પીડાતા બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન આદરીયાણા સ્થિત પીએચસી સેન્ટર ખાતે કરાયુ હતુ. જેમાં આદરીયાણા સહિત આજુબાજુમાં આવેલા ગામોના યુવાનો દ્વારા ૫૦ થી પણ વધારે બોટલ રકતદાન કરી સેવાનું એક ઉદાહરણ પુરૂ પાડયુ છે.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)(

(11:32 am IST)