Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા રાજકોટમાં સમૂહલગ્ન

 જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા ગઇકાલે વસંત પંચમીના રોજ ર૧માં આદર્શન સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ત્રણ નવદંપતિ લગ્ન ગ્રંથિીથી જોડાય પ્રભુતામાં પગલા માંડયા હતાં. ઉપરોકત તસ્વીર લગ્નવિધી મંડપમાં બેઠેલ વર કન્યા અને સગા સબંધીઓ તેમજ કન્યાને કરીયાવરની કીટ આપતા રાજગોર સમાજના આગેવાન અને સમૂહલગ્નના પ્રણેતા ડો. એન.ડી. શીલુ, ભરતભાઇ જોષી અને સોશ્યલ ગ્રુપની ટીમ કેતન બોરીસાગર તેમજ પત્રકાર જયેશભાઇ દવે સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:55 pm IST)