Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

લાલપુરમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

લાલપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથી નિમિતે ડો. બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લાલપુરના દલિત સમાજના પ્રમુખ તેમજ લાલપુર તાલુકાના દલિત ભાઇઓએ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આંબેડકર ભવનમાં પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ભકિત માખેચા)

(4:19 pm IST)