Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સરધાર સ્‍વામીનારાયણ મંદિરમાં ધ્‍વજારોહણ

 આટકોટ : તીર્થધામ શ્રી સ્‍વામિનારાયણ મંદિર - સરધારમાં ભવ્‍ય  ધ્‍વજારોહણ કાર્યક્રમ અને સાથે અભયદાન સત્‍સંગ સભાનું દિવ્‍ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે મંદિરના પ્રેરક અને દેશ વિદેશમાં પ્રસિધ્‍ધ વક્‍તા પૂ .સદ્દ સ્‍વામી  નિત્‍યસ્‍વરૂપદાસજીએ ખાસ ઉપસ્‍થિત રહી કથા વાર્તાનો લાભ આપ્‍યો હતો. રાજકોટ તેમજ ઝાલાવાડ પંથક સહીત સરધાર ગામના આસપાસના ગામના ઘણા ભાવિક ભક્‍તોએ એનો લાભ લીધો હતો.  (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

 

(10:28 am IST)