Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગરમાં જલારામ જયંતિની શોભાયાત્રા

જામનગરમાં જલારામ બાપા ની 222 મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. જલારામ બાપા ની પ્રતિમા સાથે શહેરમાં સાધના કોલોની જલારામ મંદિર નીકળેલી શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી જ્યાં સ્થાનિક લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મોડી સાંજે આ શોભાયાત્રા આપા સ્થિત જલારામ મંદિરે સંપન્ન થઇ હતી. અહેવાલ :મુકુંદ બદીયાણી તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(9:18 pm IST)