Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઉનામાં જલારામ જયંતીથી શોભાયાત્રા

 ઉના : રઘુવંશી સમાજે જલારામબાપાની રરર મી જન્મજયંતિએ શોભાયાત્રા તથા મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરી હતી. જલારામ જયંતી અવસરે નિકિતા ગંગદેવ, રૂષાલી રૂપારેલીયા, રિધ્ધી મજેઠીયા તથા સાગર રાજપોપટે રંગોળી બનાવી હતી. શોભાયાત્રા તથા જલારામ બાપાની રંગોળીની તસ્વીરો. (તસ્વીરો : નિરવ ગઢીયા -ઉના)

(11:37 am IST)