Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધોરાજીની જનતાને દિવાળીની ભેટ :ધોરાજીથી કનકાઈ ધામ

(ગીર)જવા માટે એસટી બસ સેવા શરૂ કરાઈ

ધોરાજી:ધોરાજીની જનતા ને દિવાળી ની ભેટ ધોરાજી થી કનકાઈ ધામ (ગીર)જવા માટે એસટી બસ સેવા શરૂ કરાઈ   છે
ગીર જંગલ માં આવેલ કનકાઈ માતાજી મંદિર જવા માટે ધોરાજી એસટી ડેપો દ્વારા વષોથી ચાલતી ધોરાજી કનકાઈ રૂટ ની એસટી બસ સેવા શરૂ કરાઈ છે  આ બસ ધોરાજીથી સવારના 8:00 કલાકે ઉપડશે 91  કિલોોોમીટર માત્ર 51 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે ધોરાજીથી જુનાગઢ ખડીયા સતાધાર થઈ મધ્ય ગીરમાં આવેલા માતાજી કનકાઈના મંદિરે પહોંચશે જ્યાં એક કલાક નો સ્ટોપ કરીને એસ ટી બસ ધોરાજી તરફ રવાના થશે ભાવીકો માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લઈ શકે છે

(6:52 pm IST)