Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જુનાગઢના મુકિત દિને રોશનીનો શણગાર

જુનાગઢ : જુનાગઢ મુકિત દિવસના અવસર  પર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થિત રપ થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ ચિત્રોનું પ્રદર્શન અને પપ૧ થી પણ વધુ દીવાઓ પ્રગટાવામાં આવ્યા. તેમજ ભાગ લીધેલ વિદ્યાર્થી ચિત્રકારોને તેમની કલાત્મક ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. તે પ્રસંગની તસ્વીર (તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:40 am IST)