Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દ્વારકાધીશ મંદિરે તુલશીવિવાહ

દ્વારકા : દ્વારકાધીશ મંદિરમાં વિવાહ અગિયારસના દિને મંદિરના પુજારી પરિવાર તથા શારદાપીઠના લક્ષ્મીભંડાર મંદિર આયોજીત ભગવાનના તુલસીજી સાથેના તુલસીવિવાહનો કાર્યક્રમ ઉપસ્થિત ભાવિક ભકતજનોની વચ્ચે ધામધૂમથી થયો હતો. દ્વારકા નગરમાં ઠાકોરજીનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. તુલસી વિવાહ યોજાયો તે તસ્વીર.

(11:53 am IST)