Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાલાવડમાં આર.એસ.એસ. દ્વારા શસ્ત્રપૂજન

 કાલાવડ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શિશુમંદિર ખાતે સાંજે પ-૩૦ વાગ્યે આરએસએસના કાર્યકર્તા તથા પુર્ણઘોષ સાથે મુખ્ય બજારમાં પથ સંચાલન નિકળી હતી. પથ સંચાલનની પુર્ણાહુતી બાદ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેતનભાઇ ચોવટીયા દ્વારા બૌધ્ધિ આપેલ હતુ. આ કાર્યક્રમ નગર કાર્યવાદ પિયુષભાઇ હિરપરાની આગેવાનીમાં યોજાયેલ હતા પથ સંચાલન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:44 am IST)