Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

દામનગરમાં સતત વરસાદથી અનેક કાચા મકાનોની દિવાલો પડી ગઇ

દામનગરઃ લાઠી તાલુકા ના મૂળિયાપાટ સહિત દામનગર માં કાચા મકાનો ની દીવાલો ધરાશય થયેલ હતી. નવીમૂળિયાપાટ માં જોરદાર  વરસાદ પડતા રાત્રીનાજીણાભાઈ શંભુભાઈ બુધેલીયા (ઉંમર ૬૫) ના રહેણાંક કાચા મકાન ની દીવાલ સાથે ખડકી પણ ધરાશયી થઈ અને ઢોરના ફરજાની દીવાલ ધરાશયી થતાં માલીક અને ઢોરનો આબાદ બચાવ થયો સીતારામનગર માં ચુડાસમા મુસાભાઈ ના મકાન ની દીવાલ રાત્રી એ બાળકો સહીત પરિવાર સુતા હતા ત્યારે દીવાલ ધરાશય થઈ સદનસીબે કોઈ ને ઇજા થયેલ નથી પંદર દિવસ થી સતત એક રાઉન્ડ વરસાદ વરસવા થી કાચા મકાનો ની દીવાલો ધરાશય થવા ના અનેક બનાવો બનવાપામેલ છે ણી જગ્યા એ કાચા મકાનો ની દીવાલો નમી જવા અને તિરાડો પડી જવા ના કિસ્સા ઓ બન્યા છે. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર- વીમલ ઠાકર)

(11:26 am IST)