Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

માળીયા હાટીનામાં તાલુકા તલાટી મંત્રી મંડળના પડતર પ્રશ્નો અંગે મામલતદારને આવેેદન

માળીયા હાટીના તાલુકા તલાટી કમ પંચાયત મંત્રી મંડળે વિવિધ પડતર પ્રશ્નો તાકીદે ઉકેલ લાવવાની માંગણી સાથે માળીયાના મામલતદાર શ્રી સોલંકીને એક આવેદન પત્ર આપી તાત્કાલીક ઉકેલ લાવવાની માગણી કરી હતી તે વખતની તસ્વીર, તલાટી કમ મંત્રી પુરીબેન વાઢેર સહીતના મંત્રીઓ દર્શાય છ. (તસ્વીર મહેશ કાનાબાર,માળીયા હાટીના ) (૩.૫)

 

(11:57 am IST)