Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાવનગરના તળાજામાં ‘શ્રાવણસુવાસ'નો કાર્યક્રમ યોજાયો

 ભાવનગર : આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત નરસિંહ મહેતા વિદ્યાલય તળાજા ખાતે જાણીતા કવિ અને વકતા હરદ્વાર ગોસ્‍વામી લિખિત ‘શ્રાવણસુવાસ' પુસ્‍તકનો  વિમોચન સમારોહ યોજાઈ ગયો. શિવકથાકાર ભારદ્વાજબાપુ, ચેતનસિંહ વાળા અને ડૉ. નિમિત ઓઝાએ શિવ વિશે વકતવ્‍ય આપ્‍યા હતા. દિલીપ પાઠક, ડૉ. કળતિ મેઘનાથી અને રક્ષા શુક્‍લએ શિવગાન પ્રસ્‍તુત કર્યુ હતું. સંચાલન  પ્રિ. ધર્મિષ્ઠા ગોસ્‍વામી અને સંકલન રાજદીપસિંહ ઝાલાએ કર્યુ હતું.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(1:03 pm IST)