Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

માળીયા હાટીનામાં નાગપાંચમીની ઉજવણી

 માળીયા હાટીનાઃ યુગો યુગોથી ભગવાન રામચંદ્રજીના વખતથી અષાઢ વદી પાંચમ લોહાણા જ્ઞાતીના નાગપાંચમ તરીકે ઉજવાય છે. માળીયા હાટીના પણ શાસ્ત્રી રમણીકભાઇ પેરાની અને દિનેશભાઇ રૂધાનીના નિવાસ સ્થાનો નાગાબાપાનું પુજન ચાલ્યુ હતું. તે તસ્વીર.

(9:55 am IST)