Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ઉના :માયનોરેટી એકતા મંચ દ્વારા આવેદન

ઉનાઃ માયનોરેટી એકતા મંચ દ્વારા ૧૪ એપ્રિલે ભારત રત્ન સંવિધાન નિર્માતા ડોકટર બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિએ રજાના દિવસે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની મીટીંગ રદ કરવા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર હર્ષદભાઇ બાંભણીયા અને તેમની ટીમે પાઠવ્યું હતું તે તસ્વીર

(2:36 pm IST)