Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભાવનગર પુસ્તકનું વિમોચન

ભાવનગરઃ ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા 'અકસ્માતથી બચો' નામનું પુસ્તક વિમોચન થયુ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  અભિનંદન પત્ર લખ્યો છે. આ પુસ્તક મુખ્ય મંત્રી રૂબરૂ આપવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીને પુસ્તક આપવામાં આવ્યુ તે તસ્વીર.

(11:53 am IST)