Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં 19 ગાયના મોતથી અરેરાટી : ખેતરમાં એરંડાના પાન ખાવાથી મોતની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં 19 ગાયોના મોતથી સમગ્ર પંથમા શોકની લાગણી ફેલાઈ છે. ખેતરમાં એરંડાના પાન ખાવાની ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

  . બનાવની જાણ થતા સ્થાનિક તંત્રએ ઘટના સ્થળે પહોંચીને પશુ ડોક્ટર તેમજ મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરી. ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

(10:48 pm IST)