Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ડો. આંબેડકરને શ્રધ્ધાંજલી અર્પણ

સુત્રાપાડાઃ વેરાવળ ખાત. ટાવર ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને તેમના પુણ્યતિથિ દિન નિમિને દિપ પ્રાગ્ટય કરી ફુલહાર ચડાવી તેમના આદર્શો ને ઉજાગર કરવાનો સંધલ્પ કરવામાં આવેલ, આ કાર્યક્રમ માં કોંગ્રેસ અગ્રણી મનસુખભાઇ બારડ, દિનેશભાઇ રાયઠઠ્ઠા, સંદિપભાઇ સરધારા, મનસુખભાઇ મકાવાણા, અશ્વીનભાઇ સુપાણી, ફારૂકભાઇ પેરેડાઇઝ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીર રામસિંહ મોરી સુત્રાપાડાઁ)

(12:23 pm IST)