Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

પડધરીના મોવૈયા ગામમાં ખેડૂતે પાકમાં નુકશાની જતા મગફળી સળગાવી દીધી

પડધરીરાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાના મોવૈયા ગામમાં કમૌસમી વરસાદ અને વાવાઝોડાને લઇને ખેડૂતોને નુકશાન જતા રોષે ભરાયેલા  મોવૈયા ગામમાં ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલા પાકમાં નુકશાની જતા મગફળી સળગાવી દીધાની ઘટના સામે આવી છે

(2:09 pm IST)