Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

જુનાગઢ પરિક્રમામાં ભાવનગરના યુવાનનું બિમારી સબબ મોત

જુનાગઢઃ ગીરનાર પરિક્રમામાં ગઇકાલે મોડી રાતે જીણાબાવાની મઢી પાસે થી એક લાશ મળી આવેલ જેનો પોલીસે કબ્જો લઇ પીએમ માટે મોકલી આપી હતી તપાસ દરમ્યાન મૃતક યુવાન અશોકભાઇ ચનાભાઇ રાઠોડ ઉ.વ.૪૦ ભાવનગર ઇન્દીરાનગર ખાતે રહેતા હોવાનુ જાણવા મળ્યુ છે અને આ યુવાનનુ બિમારી સબબ મોત થયુ હોવાનુ પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

 

(6:39 pm IST)