Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ધોરાજીમાં શસ્ત્રપૂજન

ધોરાજી : ઐતિહાસિક દરબારગઢ આશાપુરા માતાજીના મંદિર ખાતે દશેરા નિમિતે અને વિજયાદશમીના હવન અને શસ્ત્રપૂજન કરાયુ હતુ. પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતી યોજાઇ હતી. રાજપુત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા તેમજ રાજપુત પરિવારના મોભીઓ યુવાનો વડીલો સહિતના હાજર રહેલ હતા. શસ્ત્રપૂજન યોજાયુ તે તસ્વીર.

(11:57 am IST)