Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મેંદરડાઃ મહંતને શ્વાને બચાવી લીધા

મેંદરડાઃ સાતવડલામાં શ્રી કરોડીયા હનુમાનજી મંદિરના મહંત અરવિંદબાપુ ઉપર જંગલી સુવરે હુમલો કરતા મંદિરમાં પાળેલા શ્વાને આ સુવર વધુ હિંસક બને તે પહેલા બચાવી લીધા હતા (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:52 am IST)