Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મોહર્રમની પૂર્વ સંધ્યાએ ગાંધીધામના ખારીરોહર ગામે ડખ્ખામાં મુસ્લિમ વૃદ્ઘનું મોતઃ હત્યાનો ગુન્હો

ભૂજ, તા. ૧૦: ગઈકાલે મોહરમની રાત્રે ગાંધીધામમાં રહેતા હુસેન મામદ જંગીયા અને સલીમ ઇકબાલ જંગીયાઙ્ગ બન્ને ખારીરોહર ગામે ગયા હતા. જયાં જૂની અદાવતને પગલે થયેલા ડખ્ખામાં આ બન્ને ઉપર સામેવાળા જૂથે હુમલો કર્યો હતો.

જેમાં બન્ને ગંભીર રીતે દ્યવાયા હતા. દરમ્યાન આજે મોહરમના દિવસે ગંભીરપણે દ્યવાયેલા ૬૦ વર્ષીય વૃદ્ઘ હુસેન જંગીયાનું મોત નીપજયું હતું.

ગાંધીધામ બી ડિવિઝન પીઆઇ જે.પી. જાડેજાએ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)