Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભક્તોએ કર્યું સાડા પાંચ કરોડનું દાન

ત વર્ષની સરખામણીમાં એક કરોડ જેટલુ વધ્યું.

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનું તો ઘોડાપૂર વહેતું જ હોય છે. આ વર્ષે દાનનું પણ ઘોડાપૂર જોવા મળ્યું હતું. સોમનાથનો ફરી સુવર્ણયુગ આવી રહ્યો હોય તેમ આ વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓએ છુટ્ટા હાથે દાન કર્યુ છે એક હેવાલ મુજબ આ વર્ષે મંદિરમાં સાડા પાંચ કરોડ જેટલું રોકડ દાન આવ્યુ. જે ગત વર્ષની સરખામણીમાં એક કરોડ જેટલુ વધ્યું છે

(8:09 pm IST)