Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાવનગરનું અલંગ બ્રેકીંગ શીપ યાર્ડ કોંગ્રેસના બંધના એલાનમાં ન જોડાયુ

ભાવનગર તા. ૧૦ : ગોલિહવાડની શાન અને હજારો પરિવારના માટે રોજીરોટી રળી આપતા વિશ્વ વિખ્યાત અલંગના શિપ બ્રેકરો, જહાજોમાંથી નીકળતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા વેપારીઓ, જહજોમાંથી નિળકતા માલ-સામાનનો વેપાર કરતા કોંગ્રેસના ભારત બંધમાં જોડાશે નહીં. શીપ બ્રેકીંગ ઉદ્યોગ, જહાજ સંબંધી વેપાર કરતા વેપારીઓમાં ઇંધણના ભાવો વધવાના પગલે કોંગ્રેસએ આપેલ બંધના એલાનને કોઇ પ્રભુત્વ મળ્યું નથી.

અલગ મરીન પોસઇ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે શીપ બ્રેકર એસોસીએશન અથવા અહીંના એકપણ વેપારી મંડળ દ્વારા બંધ પાછળવામાં આવશે તેમાં ઇનપુટ મળ્યા નથી તેમ છતાં અહીંના પેટ્રોલ પંપો અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(12:05 pm IST)