Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા: 34 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 58 રહેવા પામી

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગરમાં આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 6 અને ભાવનગર ગ્રામ્યમાં  2 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 34 દર્દીઓ  ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 58 રહેવા પામી છે

(8:02 pm IST)